![ગળતેશ્વર મહાદેવ](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018081611-e1534406080508-olwdwini42ijg94rxf4lepb6vss3chyhcmbd8wmbj6.jpg)
ગળતેશ્વર મહાદેવ મંદિર
ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્થળોમાંના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર…
વધુ...![Swaminarayan Temple](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018082362-olwdwymrc94exmhkc41933a0zclbzcpx2temelymle.jpg)
તીર્થરાજશ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલ
સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું….
વધુ...![પરીએજ પ્રવેશ દ્વાર](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018082376-olwdwymrc94exmhkc41933a0zclbzcpx2temelymle.jpg)
પ્રાકૃતિક સૌદર્યનું સ્વર્ગ, પરીએજ
પરીએજમાં મોટું તળાવ, નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલાં છે. ખંભાતના અખાતની નજીકમાં, પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યાામાં પક્ષીઓ…
વધુ...![ગોપાલદાસ હવેલી](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018082356-olwdwymrc94exmhkc41933a0zclbzcpx2temelymle.jpg)
ગોપાલદાસની હવેલી, વસો
નડિયાદથી ૧૬ કિ.મી. વસો નામનું પાટીદારોનું ગામ છે. આ ગામ દરબાર ગોપાલદાસ તથા મહેન્દ્રભાઇની હવેલીના નામથી જાણીતું છે. આ હવેલી…
વધુ...![ગરમ પાણીના કુંડ](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018081674-olwdwxox5f34m0ixhlmmilikdypyrnm6qor4xc00rm.jpg)
ગરમ પાણીના કુંડ, કઠલાલ
ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના લસુન્દ્ધા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટિ પ્રકારના છે.ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્યલ મંદિર છે….
વધુ...![રણછોડરાય મંદિર](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018081640-olwdwjlcawjtrv3erxj7z72nh6ngk727oqyuq6kxcy.jpg)
રણછોડરાય ડાકોર મંદિર
પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું…
વધુ...![કુંડવાવ](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018081620-olwdwmeuvenoqozbbgr3ood19c9k7adep4xb60gqua.jpg)
કુંડવાવ, કપડવંજ
સિદ્ધરાજ જયસિંહ જયારે ખેડા જિલ્લામાં આવ્યો ત્યારે કપડવંજમાં લશ્કરને સહીસલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ. રમ્ય વનરાજીથી ભરપૂર આ પ્રદેશ હતો….
વધુ...![સંતરામ મંદિર](https://cdn.s3waas.gov.in/s3fc8001f834f6a5f0561080d134d53d29/uploads/bfi_thumb/2018081629-olwdwxox5f34m0ixhlmmilikdypyrnm6qor4xc00rm.jpg)
સંતરામ મંદિર નડીઆદ
મૂળ સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના મહાન સંત હતા. ગિરનારથી નડિયાદ આવ્યા જેથી તેઓ ગિરનાર બાવા, વિધાય બાવા અથવા સુખ-સાગજી તરીકે ઓળખાતા….
વધુ...