Close

જન્મ-મરણ નું પ્રમાણપત્ર

જન્મની નોંધણી દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: https://eolakh.gujarat.gov.in/

નાગરિક સુવિધા કેંદ્ર

સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકાની કચેરીઓ | શહેર : સંબંધિત ઈ-ગ્રામ સેન્ટર, તાલુકા પંચાયત અને નગર પાલિકાની કચેરીઓ