Close

પ્રવાસન સ્થાનો

ફિલ્ટર:
ગળતેશ્વર મહાદેવ

ગળતેશ્વર મહાદેવ મંદિર

ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાંના ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકાનું ગળતેશ્વરનું પણ ખુબ મહત્‍વ છે. તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર…

વધુ...
Swaminarayan Temple

તીર્થરાજશ્રી સ્‍વામીનારાયણ મંદિર, વડતાલ

સંવત-૧૮૭૮ માં ચૈત્ર સુદમાં સહજાનંદ સ્‍વામીએ સ્‍વહસ્‍તે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યુ અને સંવત ૧૮૮૧ ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું….

વધુ...
પરીએજ પ્રવેશ દ્વાર

પ્રાકૃતિક સૌદર્યનું સ્‍વર્ગ, પરીએજ

પરીએજમાં મોટું તળાવ, નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલાં છે. ખંભાતના અખાતની નજીકમાં, પરીએજ જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યાામાં પક્ષીઓ…

વધુ...
ગોપાલદાસ હવેલી

ગોપાલદાસની હવેલી, વસો

નડિયાદથી ૧૬ કિ.મી. વસો નામનું પાટીદારોનું ગામ છે. આ ગામ દરબાર ગોપાલદાસ તથા મહેન્‍દ્રભાઇની હવેલીના નામથી જાણીતું છે. આ હવેલી…

વધુ...
ગરમ પાણીના કુંડ

ગરમ પાણીના કુંડ, કઠલાલ

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકાના લસુન્દ્ધા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટિ પ્રકારના છે.ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્યલ મંદિર છે….

વધુ...
રણછોડરાય મંદિર

રણછોડરાય ડાકોર મંદિર

પુરાતનકાળમાં ડંકઋષિએ તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા, ત્યાંઆ ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંકઋષિજન નામ પરથી વસેલું…

વધુ...
કુંડવાવ

કુંડવાવ, કપડવંજ

સિદ્ધરાજ જયસિંહ જયારે ખેડા જિલ્‍લામાં આવ્‍યો ત્‍યારે કપડવંજમાં લશ્‍કરને સહીસલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ. રમ્‍ય વનરાજીથી ભરપૂર આ પ્રદેશ હતો….

વધુ...
સંતરામ મંદિર

સંતરામ મંદિર નડીઆદ

મૂળ સંતરામ મહારાજ અવધૂત શ્રેણીના મહાન સંત હતા. ગિરનારથી નડિયાદ આવ્યા જેથી તેઓ ગિરનાર બાવા, વિધાય બાવા અથવા સુખ-સાગજી તરીકે ઓળખાતા….

વધુ...